ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા પાસ કરી


SHARE













મોરબીમાં રહેતા ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા પાસ કરી

 મૂળ સગાડિયા (ધ્રોલ) હાલ મોરબીના વતની ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ ખુબ જ અઘરી ગણાતી એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા ગુજરાત યુનિવર્સટીમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી છે.

તાજેતરમાં હોનહાર ફિઝિશિયન ડો. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજા (એમડી મેડિસિન) અને ડો. હીતીક્ષાબાના લગ્ન યોજાયા હતા જેમાં ગીર સોમનાથ કલેકટર ડી.ડી. જાડેજા, આઈ.કે. જાડેજા, ડો. જયેન્દ્રસિંહ જાડેજા, રુદ્રદત્તસિંહ વાઘેલા, યુવા સંઘના મહામંત્રી નીરુભા ઝાલા, ઉદ્યોગપતિ દિલુભા જાડેજા અને ઇન્દુભા જાડેજા (વવાણીયા), રુદ્રસિંહ ઝાલા, મોરબી રાજપૂત સમાજના પ્રમૂખ દશરથસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર), બાલુભાબાપુ (પીલુડી) સહિતના અનેક આગેવાનો અને અધિકારીઓએ સહિતના હાજર રહ્યા હતા અને હાલમાં ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ ખુબ જ અઘરી ગણાતી એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે ગુજરાત યુનિવર્સટીમાંથી પાસ કરી છે. જેથી તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.






Latest News