ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની જનકપુરી સોસાયટીમાં સદગતની આત્મશાંતિ અર્થે અશ્વિનભાઇ પાઠકના સુંદરકાંડના પાઠનું આયોજન


SHARE













મોરબીની જનકપુરી સોસાયટીમાં સદગતની આત્મશાંતિ અર્થે અશ્વિનભાઇ પાઠકના સુંદરકાંડના પાઠનું આયોજન
 
મોરબીના સ્વ.નૌતમલાલ રેવાશંકર મહેતાના સ્મરણાર્થે તેમના પરિવાર દ્રારા.જાણીતા સુંદરકાંડ પાઠના આરાધક અશ્વિનભાઇ પાઠકના મધુરકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા.૨૮ ને રવિવારના રોજ રાત્રીના ૮:૩૦ કલાકે ચામુંડા કૃપા બ્લોક નંબર ૭૯ જનકપુરી સોસાયટી, ફર્ન હોટલની બાજુમાં, માળીયા-કંડલા હાઈવે, મહેન્દ્રનગર મોરબી-૨ ખાતે સુંદરકાંડના પાઠ રાખવામાં આવેલ છે.વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૦૧૬૭ ૧૧૧૪૩ 90167 ઉપર સંપર્ક કરવા આયોજકોએ જણાવીને સુંદરકાંડના પાઠ માટે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવેલ છે.
 
નાટક યોજાશે
 
ધાર્મિક કાર્યોના લાભાર્થે મોરબીના કેશવનગર (નવું જીવાપર)ગામે આગામી તા.૨૨-૧૧ ને સોમવારે રાત્રે ૯ વાગે દેશભક્તિનું નાટક 'રાણા પ્રતાપ' યાને 'મેવાડી તલવાર' અને સાથે પેટ પકડાવીને હસાવતું કોમીક 'ધનજીભાઈનું ધાંધલ' રજૂ કરવાનું આયોજન 'કેશવનગર યુવક મંડળ અને ગામ સમસ્ત તરફથી કરાયું હોય સેવાકાર્ય માટે તેમજ ઐતિહાસીક નાટક નિહાળવા સૌને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.





Latest News