મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીની જનકપુરી સોસાયટીમાં સદગતની આત્મશાંતિ અર્થે અશ્વિનભાઇ પાઠકના સુંદરકાંડના પાઠનું આયોજન


SHARE









મોરબીની જનકપુરી સોસાયટીમાં સદગતની આત્મશાંતિ અર્થે અશ્વિનભાઇ પાઠકના સુંદરકાંડના પાઠનું આયોજન
 
મોરબીના સ્વ.નૌતમલાલ રેવાશંકર મહેતાના સ્મરણાર્થે તેમના પરિવાર દ્રારા.જાણીતા સુંદરકાંડ પાઠના આરાધક અશ્વિનભાઇ પાઠકના મધુરકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા.૨૮ ને રવિવારના રોજ રાત્રીના ૮:૩૦ કલાકે ચામુંડા કૃપા બ્લોક નંબર ૭૯ જનકપુરી સોસાયટી, ફર્ન હોટલની બાજુમાં, માળીયા-કંડલા હાઈવે, મહેન્દ્રનગર મોરબી-૨ ખાતે સુંદરકાંડના પાઠ રાખવામાં આવેલ છે.વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૦૧૬૭ ૧૧૧૪૩ 90167 ઉપર સંપર્ક કરવા આયોજકોએ જણાવીને સુંદરકાંડના પાઠ માટે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવેલ છે.
 
નાટક યોજાશે
 
ધાર્મિક કાર્યોના લાભાર્થે મોરબીના કેશવનગર (નવું જીવાપર)ગામે આગામી તા.૨૨-૧૧ ને સોમવારે રાત્રે ૯ વાગે દેશભક્તિનું નાટક 'રાણા પ્રતાપ' યાને 'મેવાડી તલવાર' અને સાથે પેટ પકડાવીને હસાવતું કોમીક 'ધનજીભાઈનું ધાંધલ' રજૂ કરવાનું આયોજન 'કેશવનગર યુવક મંડળ અને ગામ સમસ્ત તરફથી કરાયું હોય સેવાકાર્ય માટે તેમજ ઐતિહાસીક નાટક નિહાળવા સૌને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.





Latest News