વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના માળિયા વનાળીયા વિસ્તારમાં છત્રપતિ વીર શિવાજી બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ કરાયો


SHARE

















મોરબીના માળિયા વનાળીયા વિસ્તારમાં છત્રપતિ વીર શિવાજી બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ કરાયો

મોરબી શહેરમાં ગઇકાલે સેવા ભારતી ગુજરાત સંલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા ૧૨ માં સ્થળ પર બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું અને ઉમિયાનગર માળિયા વનાળીયા વિસ્તારમાં આરએસએસના લાલબાગ ઉપનગરની પરશુરામ વસ્તી હેઠળ છત્રપતિ વીર શિવાજી બાલ સંસ્કાર કેન્દ્રનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવેલ છે અને પ્રગતિબેન રણછોડભાઈ સનારિયા બાલ કેન્દ્રના સંચાલિકા દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું અને પ્રિયાબેન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી. આ શુભ અવસરે મોરબી જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા, હરિભાઈ સરડવા, પ્રાણજીવનભાઈ વિડજા, પ્રહલાદભાઈ પંડ્યા તથા સ્થાનિક અગ્રણીઓ સંજયભાઈ, પિયુષભાઈ સનારીયા, માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા




Latest News