હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગ માલિકોને ફાયરની ટીમે ફટકારી નોટિસ માળીયા (મી) દેવ સોલ્ટ ફાઉન્ડેશન દ્વારા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું માળીયા (મી)ના ચમનપર ગામે ડૉ. પ્રશાંત મેરજા સ્મૃતિ ગેટનું સાદગીપૂર્ણ લોકાર્પણ મોરબી મહાનગરપાલિકા  દ્રારા મંત્રી અને મેયરની હાજરીમાં જન કલ્યાણ શિબિર કાર્યક્રમ યોજાયો મોરબી ABVP દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઊજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના માળિયા વનાળીયા વિસ્તારમાં છત્રપતિ વીર શિવાજી બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ કરાયો


SHARE











મોરબીના માળિયા વનાળીયા વિસ્તારમાં છત્રપતિ વીર શિવાજી બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ કરાયો

મોરબી શહેરમાં ગઇકાલે સેવા ભારતી ગુજરાત સંલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા ૧૨ માં સ્થળ પર બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું અને ઉમિયાનગર માળિયા વનાળીયા વિસ્તારમાં આરએસએસના લાલબાગ ઉપનગરની પરશુરામ વસ્તી હેઠળ છત્રપતિ વીર શિવાજી બાલ સંસ્કાર કેન્દ્રનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવેલ છે અને પ્રગતિબેન રણછોડભાઈ સનારિયા બાલ કેન્દ્રના સંચાલિકા દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું અને પ્રિયાબેન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી. આ શુભ અવસરે મોરબી જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા, હરિભાઈ સરડવા, પ્રાણજીવનભાઈ વિડજા, પ્રહલાદભાઈ પંડ્યા તથા સ્થાનિક અગ્રણીઓ સંજયભાઈ, પિયુષભાઈ સનારીયા, માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News