ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી સેનેટરીવેર એસો. ના પ્રમુખ પદે અજયભાઈ મારવાણિયા


SHARE













મોરબી સેનેટરીવેર એસો. ના પ્રમુખ પદે અજયભાઈ મારવાણિયા

મોરબી સિરામિક એસો.ના જુદા જુદા ડિવિઝન પૈકી ત્રણ ડિવિઝનના પ્રમુખ માટે ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે અને તેમાંથી ફલોર ટાઇલ્સ એસો. અને વિટ્રીફાઈડ એસો.ના પ્રમુખના નામ અગાઉ જાહેર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે સેનેટરીવેર એસો. ના પ્રમુખ પદે અજયભાઈ મારવાણિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

મોરબી સિરામિક એસો.ના નવા પ્રમુખની વરણી કરવા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને ટ્રેડના પ્રમુખ બનવા માટે આગેવાનોએ ફોર્મ ભરેલ હતા તેઓને સાથે બેસાડીને ઇલેકશન નહીં પરંતુ સિલેકશન કરવામાં આવે તેવું આયોજન આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પહેલા ફલોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ પદે સંદીપભાઈ કુંડારીયા અને ત્યાર બાદ વિટ્રીફાઈડ એસો.ના પ્રમુખ પદે મનોજભાઈ એરવાડીયાનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું જો કે, સેનેટરીવેર એસો.ના પ્રમુખના નામની જાહેરાત કરવાની બાકી હતી પરંતુ આજે  સેનેટરીવેર એસો.માં પ્રમુખ પદ માટે જે આગેવાનોએ ઉમેદવારી પત્ર ભરેલ હતા તેમાંથી અજયભાઈ મારવાણિયાનું નામ પ્રમુખ પદ માટે સિલેકશન કરીને ફાઇનલ કરવામાં આવેલ છે. તેવી માહિતી મોરબી સેનેટરીવેર એસો.ના પૂર્વ પ્રમુખ કિરીટભાઇ પટેલ પાસેથી મળેલ છે.






Latest News