મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધી રોડ ઉપર 40 સ્થળે કર્યું ડિમોલિશન


SHARE











મોરબીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધી રોડ ઉપર 40 સ્થળે કર્યું ડિમોલિશન

મોરબીમાં દર અઠવાડિયે કે વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવે છે દરમ્યાન મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ મહાપાલિકાની ટીમ દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધી પહોચી હતી અને ત્યાં દબાણ ઉપર સરકારી બુલડોઝર ફેરવીને દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યારે 2 દુકાનો, 12 ઓરડીઓ, 5 દુકાનોના ઓટલા, 20 ઝૂંપડા અને એક દીવાલ તોડી પાડવામાં આવી હતી વધુમાં કમિશનર સ્વપ્નિલ ખરે એ જણાવ્યું હતું કે દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી 7 મીટર પહોળો રોડ બની રહ્યો છે. ત્યાં રોડના કામમાં નડતરરૂપ દબાણોને હાલમાં તોડવામાં આવેલ છે.






Latest News