ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાની પુણ્યતિથિરક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના પિતા સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાની દ્વિતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે કેમ્પ યોજાયેલ હતો જેમાં 51 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને સ્વ.નરભેરામભાઈ ઉઘરેજાને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી. અને આ કેમ્પમાં રક્તદાન કરનાર બહેનોને પર્સ તેમજ ભાઈઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો હેતલબેન પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News