મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો


SHARE









મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાની પુણ્યતિથિરક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના પિતા સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાની દ્વિતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે કેમ્પ યોજાયેલ હતો જેમાં 51 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને સ્વ.નરભેરામભાઈ ઉઘરેજાને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી. અને આ કેમ્પમાં રક્તદાન કરનાર બહેનોને પર્સ તેમજ ભાઈઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો હેતલબેન પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News