ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં નવા બિલ્ડીંગનું લોકાર્પણ, શિક્ષક અને વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો


SHARE













વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં નવા બિલ્ડીંગનું લોકાર્પણ, શિક્ષક અને વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો

પી એમ શ્રી વરડુસર પ્રાથમિક શાળામાં સ્વપનો સે હકીકત કી ઉડાન રંગોત્સવ કાર્યક્રમ અને નવા બિલ્ડીંગ લોકાર્પણ વાંકાનેર તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાયો હતો.

પીએમ શ્રી વરડુસર પ્રાથમિક શાળામાં રંગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રમુખ તાલુકા ભાજપ પરેશભાઈ મઢિયા અને મયુરસિંહ પરમાર બીઆરસી કો-ઓર્ડીનેટર નરેન્દ્રસિંહ ચૌહાણ સીઆરસી કો-ઓર્ડીનેટર જામસર, વિનોદભાઈ સોલંકી જામસર તા.શા.નાં આચાર્ય, સમસ્ત સીઆરસી ના આચાર્યમિત્રોની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવનાર ડી.એલ.એસ.એસ.ના ૧૧ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર ૯ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ દાતાશ્રી અને ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.સમસ્ત સીઆરસી ના આચાર્યમિત્રો સમસ્ત ગ્રામજનોના સહકારથી તેમજ એસએમસીના સભ્યોના સહકારથી સમગ્ર કાર્યક્રમ આચાર્ય રેખાબેન ભરાડીયા તેમજ ભૂતપૂર્વ આચાર્ય પંકજભાઈ ધામેચા અને સર્વે સ્ટાફ પરિવારના સહકારથી સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.






Latest News