મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ વાંકાનેર પાલિકામાં ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવાઇ મોરબી જિલ્લામાં સામાજિક સમરસતા મંચ-મિશન નવ ભારતની ટીમે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની કરી ઉજવણી ટંકારામાં ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ ઉજવાઇ ગાવ ચલો અભિયાન: મોરબીના ગાળા ગામે કોંગી આગેવાન ભાજપના રંગેરંગાયા મોરબીમાં પત્ની રિસામણે હોય અને આર્થિક સંકડામણ પણ હોવાથી યુવાને જીવન ટૂંકાવ્યું: ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ગોળા, પગ અને ઘૂંટીમાં ફ્રેક્ચર મોરબીના શોભેશ્વર રોડે વાણીયા સોસાયટીના મકાનમાંથી 18 બોટલ દારૂ સાથે એકની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિતે કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિતે કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં 14 મી એપ્રિલ ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી ઉજવણી અંતર્ગત તા. 12 એપ્રિલ ના રોજ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારતના બંધારણના નિર્માતા  એવા ડો. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ડો. બાબા સાહેબના જીવન ચરિત્ર વિશે નાટક, વક્તવ્ય, શપથ, ગીત, કાવ્ય તેમજ પુસ્તક પરિચય રજૂ કરવામાં  આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો હાજર રહયા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રતિકભાઈ પરમારે કર્યું હતું. અને શાળાના સંચાલક કિશોરભાઈ શુકલએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News