મોરબીમાં સગીરાનું અપહરણ, પોકસો, એટ્રોસીટી અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ આરોપીની ધરપકડ મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કારખાના પાછળથી યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભાના આમ આદમી પાર્ટીએ પ્રભારી-સહપ્રભારી જાહેર કર્યા મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ વાંકાનેર પાલિકામાં ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવાઇ મોરબી જિલ્લામાં સામાજિક સમરસતા મંચ-મિશન નવ ભારતની ટીમે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની કરી ઉજવણી ટંકારામાં ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ ઉજવાઇ ગાવ ચલો અભિયાન: મોરબીના ગાળા ગામે કોંગી આગેવાન ભાજપના રંગેરંગાયા
Breaking news
Morbi Today

ટંકારા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે


SHARE













ટંકારા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી ની ૧૩૪મી જન્મ જયંતિ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ- ટંકારા અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- મોરબી દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે.

આ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ સાથે સુગર લેવલ, બ્લડ પ્રેશર, લોહીની ટકાવારી તેમજ લોહીના ગ્રુપની તપાસ પણ ફ્રી માં કરી આપવામાં આવશે. આ નિદાન કેમ્પમાં રાજકોટની ગોકુલ હોસ્પિટલના તબીબની ટીમ હાજર રહેશે જેથી ટંકારા પંથકની જાહેર જનતાકેમ્પનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કરેલ છે અને આ કેમ્પ કાલે તા તા.૧૪-૪ ને સોમવારે બપોરે ૧૨.૩૦ થી ૨.૩૦ સુધી બાબા સાહેબ આંબેડકર હોલ, લતીપર રોડ, સર્કિટ હાઉસ સામે, ટંકારા ખાતે યોજાશે અને વધુ માહિતી માટે તેમજ નામ લખાવવા માટે મોબાઈલ નંબર ૭૮૨૦૦ ૭૪૨૦૦ ઉપર સંપર્ક કરવા માટે આયોજકોએ કહ્યું છે






Latest News