મોરબી નજીક જેટકોના સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ: વીજ પુરવઠો ખોરવાઈ ગયો ડુપ્લિકેટ મતદારોને રોકવા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરો: મોરબીમાં રહેતા કે.ડી. બાવરવાની માંગ મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો માળીયા (મી)ના નાની બરાર ગામે શાળાના વિધાર્થીઓને પિગી બેંક આપી નવા સત્રની કરી શરૂઆત વાંકાનેરમાં અંધશ્રદ્ધા ફેલાવતી ભુઈ હનીફાબેન પઠાણની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ: લોકોની માફી માંગીને હવે ધતિંગ કર્યા બંધ મોરબી જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦ ની જન્મ જયંતીના અવસર પર પદયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ સદાવ્રતમા પ્રસાદ યોજી પુત્રના જન્મદીનની કરી ઉજવણી


SHARE



























મોરબી જલારામ ધામ સદાવ્રતમા પ્રસાદ યોજી પુત્રના જન્મદીનની કરી ઉજવણી

મોરબીના ઘુંટું ગામના અગ્રણી વિનોદભાઈ કૈલા દ્વારા તેમના પુત્ર યશના ૧૫માં જન્મદીન ની ઉજવણી  મોરબીના જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી  કરી હતી. આ તકે યશ કૈલાજાદવજીભાઈ કૈલા(દાદા)અનસોયાબેન કૈલા (દાદી)વિનોદભાઈ કૈલાકિરણબેન કૈલાગૌતમભાઈ કૈલા (સરપંચ-ઘુંટું)શિલ્પાબેન કૈલારીનાબેન તથા વનિતાબેન  સહીતના કૈલા પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણીભાવીનભાઈ ઘેલાણીનિર્મિત કક્કડચંદ્રવદનભાઈ પુજારાહરીશભાઈ રાજાપ્રતાપભાઈ ચગ સહીતના અગ્રણીઓએ કૈલા યશને અભિનંદન પાઠવ્યા હતા.
















Latest News