મોરબીના કુંડારિયા-ભાટિયા પરિવાર દ્વારા સંગીતાબેનની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં વસ્તી ગણતરીમાં શિક્ષકોની પડતી મુશ્કેલીઓ બાબતે કમિશ્નરને રજૂઆત કરતું શૈક્ષિક મહાસંઘ વાંકાનેરના કાશીપર ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતરાઇ ભાઈનું અપહરણ કરીને બે મહિલા સહિત 7 લોકોએ માર માર્યો ટંકારાના સરાયા ગામે આડા સબંધની શંકાએ પતિએ કરી નાખી પત્નીની હત્યા માળીયા (મી)ના હરીપર ગામે મશીનના ઓપરેટરને મીઠાના કારખાને કામે લઈ જવા બાબતે પિતા-પુત્ર ઉપર બે શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના નાગડાવાસ નજીક પાણીની મેઇન લાઈનના એર વાલ્વને નુકશાન કરનારા જમીનના માલિક સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત મોરબીમાં શિવધુન મંડળ પરિવાર દ્વારા આયોજિત કથામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ સદાવ્રતમા પ્રસાદ યોજી પુત્રના જન્મદીનની કરી ઉજવણી


SHARE











મોરબી જલારામ ધામ સદાવ્રતમા પ્રસાદ યોજી પુત્રના જન્મદીનની કરી ઉજવણી

મોરબીના ઘુંટું ગામના અગ્રણી વિનોદભાઈ કૈલા દ્વારા તેમના પુત્ર યશના ૧૫માં જન્મદીન ની ઉજવણી  મોરબીના જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી  કરી હતી. આ તકે યશ કૈલાજાદવજીભાઈ કૈલા(દાદા)અનસોયાબેન કૈલા (દાદી)વિનોદભાઈ કૈલાકિરણબેન કૈલાગૌતમભાઈ કૈલા (સરપંચ-ઘુંટું)શિલ્પાબેન કૈલારીનાબેન તથા વનિતાબેન  સહીતના કૈલા પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણીભાવીનભાઈ ઘેલાણીનિર્મિત કક્કડચંદ્રવદનભાઈ પુજારાહરીશભાઈ રાજાપ્રતાપભાઈ ચગ સહીતના અગ્રણીઓએ કૈલા યશને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News