ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સોમવારે નવયુગ વિદ્યાલય દ્વારા સિતારે નવયુગ વાર્ષિકોત્સવનું આયોજન


SHARE













મોરબીમાં સોમવારે નવયુગ વિદ્યાલય દ્વારા સિતારે નવયુગ વાર્ષિકોત્સવનું આયોજન

મોરબીમાં નવયુગ વિદ્યાલય દ્વારા દર વર્ષે ધમાકેદાર એન્યુલ ફંક્શનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 28 ને સોમવારના રોજ સાંજે 6 થી 10 સુધી મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરે આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં એન્યુલ ફંક્શન સિતારે નવયુગ-2025નું આયોજન ક૨વામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે તેમજ રાષ્ટ્રીય, સામાજિક અને સમાજને મેસેજ મળી રહે તેવા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમ પણ વિદ્યાર્થીઓએ દ્વારા વાલીઓ સહિતનાઓની હાજરીમાં રજૂ કરવામાં આવશે જેથી સંસ્થાના સુપ્રીમો પી.ડી. કાંજીયા દ્વારા વાલીઓ સહિતના લોકોને એન્યુલ ફંક્શનમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News