વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં સોમવારે નવયુગ વિદ્યાલય દ્વારા સિતારે નવયુગ વાર્ષિકોત્સવનું આયોજન


SHARE







મોરબીમાં સોમવારે નવયુગ વિદ્યાલય દ્વારા સિતારે નવયુગ વાર્ષિકોત્સવનું આયોજન

મોરબીમાં નવયુગ વિદ્યાલય દ્વારા દર વર્ષે ધમાકેદાર એન્યુલ ફંક્શનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 28 ને સોમવારના રોજ સાંજે 6 થી 10 સુધી મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરે આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં એન્યુલ ફંક્શન સિતારે નવયુગ-2025નું આયોજન ક૨વામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે તેમજ રાષ્ટ્રીય, સામાજિક અને સમાજને મેસેજ મળી રહે તેવા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમ પણ વિદ્યાર્થીઓએ દ્વારા વાલીઓ સહિતનાઓની હાજરીમાં રજૂ કરવામાં આવશે જેથી સંસ્થાના સુપ્રીમો પી.ડી. કાંજીયા દ્વારા વાલીઓ સહિતના લોકોને એન્યુલ ફંક્શનમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News