હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં સોમવારે નવયુગ વિદ્યાલય દ્વારા સિતારે નવયુગ વાર્ષિકોત્સવનું આયોજન


SHARE

















મોરબીમાં સોમવારે નવયુગ વિદ્યાલય દ્વારા સિતારે નવયુગ વાર્ષિકોત્સવનું આયોજન

મોરબીમાં નવયુગ વિદ્યાલય દ્વારા દર વર્ષે ધમાકેદાર એન્યુલ ફંક્શનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 28 ને સોમવારના રોજ સાંજે 6 થી 10 સુધી મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરે આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં એન્યુલ ફંક્શન સિતારે નવયુગ-2025નું આયોજન ક૨વામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે તેમજ રાષ્ટ્રીય, સામાજિક અને સમાજને મેસેજ મળી રહે તેવા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમ પણ વિદ્યાર્થીઓએ દ્વારા વાલીઓ સહિતનાઓની હાજરીમાં રજૂ કરવામાં આવશે જેથી સંસ્થાના સુપ્રીમો પી.ડી. કાંજીયા દ્વારા વાલીઓ સહિતના લોકોને એન્યુલ ફંક્શનમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News