મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

આતંકી હુમલાના દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.એ શ્રદ્ધાજંલી પાઠવી


SHARE







આતંકી હુમલાના દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.શ્રદ્ધાજંલી પાઠવી

તજટરમાં મોરબી ટ્રાવેલ એજન્ટ એસો. ની મિટિંગ મળી હતી જેમાં જમ્મુના પહલગામમા જે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેમાં તે નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તે દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ના હોદેદારો તેમજ સભ્યોએ મૌન પાળીને શ્રદ્ધાજંલી અર્પણ કરી હતી અને આગામી વેકેશનમા કાશ્મીરના પેકેજ બાબતે મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ની મિટિંગમાં ચર્ચા કરવામા આવી હતી.






Latest News