ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી મોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે રાજ્યમંત્રી-મેયર સહિતનાઓએ કર્યું શ્રમદાન રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના પ્રગતિ હેઠળના મોડલ રોડની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના: મોરબીમાં રાજ્યમંત્રીએ રાષ્ટ્રના મહાપુરૂષોને સ્વચ્છતા અંજલિ અર્પણ કરી મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું બહાર પડાયું મોરબી: ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી નજીક બાઈક ચાલકે હડફેટે લેતા રંગપર બેલાના જેન્તીભાઈ કગથરાનું મોત માળિયા મિયાણામાં મિયાણા સમાજનો પ્રથમ શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો : ૨૬ વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ
Breaking news
Morbi Today

આતંકી હુમલાના દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.એ શ્રદ્ધાજંલી પાઠવી


SHARE











આતંકી હુમલાના દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.શ્રદ્ધાજંલી પાઠવી

તજટરમાં મોરબી ટ્રાવેલ એજન્ટ એસો. ની મિટિંગ મળી હતી જેમાં જમ્મુના પહલગામમા જે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેમાં તે નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તે દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ના હોદેદારો તેમજ સભ્યોએ મૌન પાળીને શ્રદ્ધાજંલી અર્પણ કરી હતી અને આગામી વેકેશનમા કાશ્મીરના પેકેજ બાબતે મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ની મિટિંગમાં ચર્ચા કરવામા આવી હતી.






Latest News