મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

આતંકી હુમલાના દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.એ શ્રદ્ધાજંલી પાઠવી


SHARE











આતંકી હુમલાના દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.શ્રદ્ધાજંલી પાઠવી

તજટરમાં મોરબી ટ્રાવેલ એજન્ટ એસો. ની મિટિંગ મળી હતી જેમાં જમ્મુના પહલગામમા જે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેમાં તે નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તે દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ના હોદેદારો તેમજ સભ્યોએ મૌન પાળીને શ્રદ્ધાજંલી અર્પણ કરી હતી અને આગામી વેકેશનમા કાશ્મીરના પેકેજ બાબતે મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ની મિટિંગમાં ચર્ચા કરવામા આવી હતી.






Latest News