મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત જાણતા રાજા નાટકના શો શરૂ


SHARE











મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત જાણતા રાજા નાટકના શો શરૂ

માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીની 201 મી જન્મજયંતિ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃત્તાંત પર આધારિત વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક "જાણતા રાજા"નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ શુભારંભ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સિરામિક એસો. પ્રમુખ હરેશભાઈ બોપલીયા તેમજ બાબુભાઈ ગડારા, ભણજીભાઇ પટેલ, શામજીભાઈ મેથાણીયા, રમેશભાઈ ઝાલરિયા અજયભાઈ પટેલ, ભાવેશભાઈ ઠક્કર, જયાબેન, વિનોદભાઈ લેચિયા, કાંતિભાઈ મેરજા વિગેરે હાજર રહ્યા હતા પ્રથમ દિવસે મોરબી, ભુજ તથા હળવદથી બસ દ્વારા તેમજ મુંબઈ, ટંકારા, સુરેન્દ્રનગર, રાજકોટ વિગેરે જગ્યાએથી અનેરા ઉત્સાહ સાથે રાષ્ટ્રભક્તો આવ્યા હતા અને મહાનાટક જોઈ ખૂબ પ્રભાવિત થયા હતાં અને બીજા શોમાં આરએસએસના ડો.જયંતિભાઈ ભાડેસિઆ તથા ગુજરાતભરના આરએસએસના પ્રચારકો સહિતના લોકો હાજર રહેવાના છે.






Latest News