મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને સાવચેતી રાખવા બાગાયત વિભાગની માર્ગદર્શિકા મોરબી: સરસ્વતી ભગવતી વિદ્યાલય તથા દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 માં 100 ટકા પરિણામ મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ચોમાસા પહેલા સાફ કરવા સામાજીક કાર્યકરોની રજૂઆત મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓની નિયામિત હાજરી મોરબીની સેશન્સ કોર્ટે એનડીપીએસના કેસમાં આરોપીને ફટકારી 10 વર્ષની સજા: 50 હજારનો દંડ ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા પ્રદેશ અધ્યક્ષને છેલ્લા 4 વર્ષનો કામગીરીનો રિપોર્ટ સોપાયો મોરબી જીલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબી: આહાર પ્રણાલીમાં ફેરફાર કરીને મેદસ્વિતાને આપીએ જાકારો
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત જાણતા રાજા નાટકના શો શરૂ


SHARE















મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત જાણતા રાજા નાટકના શો શરૂ

માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીની 201 મી જન્મજયંતિ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃત્તાંત પર આધારિત વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક "જાણતા રાજા"નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ શુભારંભ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સિરામિક એસો. પ્રમુખ હરેશભાઈ બોપલીયા તેમજ બાબુભાઈ ગડારા, ભણજીભાઇ પટેલ, શામજીભાઈ મેથાણીયા, રમેશભાઈ ઝાલરિયા અજયભાઈ પટેલ, ભાવેશભાઈ ઠક્કર, જયાબેન, વિનોદભાઈ લેચિયા, કાંતિભાઈ મેરજા વિગેરે હાજર રહ્યા હતા પ્રથમ દિવસે મોરબી, ભુજ તથા હળવદથી બસ દ્વારા તેમજ મુંબઈ, ટંકારા, સુરેન્દ્રનગર, રાજકોટ વિગેરે જગ્યાએથી અનેરા ઉત્સાહ સાથે રાષ્ટ્રભક્તો આવ્યા હતા અને મહાનાટક જોઈ ખૂબ પ્રભાવિત થયા હતાં અને બીજા શોમાં આરએસએસના ડો.જયંતિભાઈ ભાડેસિઆ તથા ગુજરાતભરના આરએસએસના પ્રચારકો સહિતના લોકો હાજર રહેવાના છે.






Latest News