મોરબી-માળિયાના ગામડાઓને જોડતા રસ્તો ઉપર 8 નવા નાના પુલિયા મંજૂર: કાંતિભાઈ અમૃતિયા મોરબી શહેર-જીલ્લામાં શ્રાવણ માહિનામાં નોનવેજનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવા સર્વે હિન્દુ સંગઠનોની માંગ હળવદની સરા ચોકડીએ પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ મોરબી જીલ્લામાં જનજાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ મોરબીના શ્રી રોટરીગ્રામ (અ) ગામે આવેલ શાળામાં આઇએમએ દ્વારા હીમોગ્લોબિન-બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો હવે વાંકાનેરમાં પ્રાથમિક સુવિધા માટે દાણાપીઠ ચોકમાં સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ મોરબીમાં સોઓરડી પાસે પુરુષો લઘુશંકા કરી શકે તે માટેની વ્યવસ્થા કરાઇ મોરબીમાં લોકોની સમસ્યા ઉકેલવા માટે ધારાસભ્ય દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાની પુણ્યતિથિએ ચકલીના માળા-પાણીના કુંડાનું વિતરણ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરતો દવે પરિવાર


SHARE

















મોરબીમાં પિતાની પુણ્યતિથિએ ચકલીના માળા-પાણીના કુંડાનું વિતરણ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરતો દવે પરિવાર

મોરબીમાં સ્વ. રાજેન્દ્રભાઈ નગીનદાસ દવેની પુણ્યતિથી નિમિતે તેના દીકરા ધ્વનિત દવે અને દવે પરિવાર દ્વાર શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે મોરબીના ગ્રીન ચોક ચકલીના માળા અને પાણી માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું  ત્યારે મોરબી શહેર ભાજપ ઉપપ્રમુખ તથા સમસ્ત બ્રહ્મસમાજ મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મસમાજ મહામંત્રી અમુલભાઈ જોષી, મિશન નવભારત મોરબી જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ, ભાવિનભાઈ બોરીચા, પદુભા ઝાલા, ભાવિનભાઈ વ્યાસ, કિશનભાઇ પનારા, અનુરાગભાઈ જોષી, મહેશભાઈ ઓઝા, કમલેશભાઈ પંડ્યા, મિશન નવભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી, હાર્દિકભાઈ જાની, વકીલ મહિધરભાઈ દવે, સચિનભાઈ શુકલ, હિરેનભાઇ જાની, ભાર્ગવભાઈ દવે, મહેશભાઈ ઓઝા, દર્શિતભાઈ ચાવડા, કપિલભાઈ દવે સહિતના હાજર રહ્યા હતા.






Latest News