મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી: ડે.એન.યુ.એલ.એમ. યોજના હેઠળ બનેલ ગોવર્ધન સખી મંડળનું HDFC દ્વારા બેંક લિન્કેજ કરાવ્યુ


SHARE











મોરબી: ડે.એન.યુ.એલ.એમ. યોજના હેઠળ બનેલ ગોવર્ધન સખી મંડળનું HDFC દ્વારા બેંક લિન્કેજ કરાવ્યુ

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના હેઠળ બનેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ ગોવર્ધન સખી મંડળને સરકારની ગાઈડલાઈન મુજબ HDFC બેંક દ્વારા ૨,૭૦,૦૦૦ ની લોન સહાય આપવામાં આવી હતી. આ યોજના અંતર્ગત બનેલ સખી મંડળને સરકાર દ્વારા રીવોલ્વીંગ ફંડ તથા બેંક લોન સહાય અને અન્ય વિવિધ સરકારની યોજનાઓનો લાભ મળતો હોય છે જેમાં આજ રોજ HDFC બેંકના માધ્યમથી ગોવર્ધન સખી મંડળને લોન સહાય મળેલ છે આ અંગે મંડળના તમામ સભ્યોની આજીવિકામાં તથા તેઓના આર્થિક પરસ્થિતિમાં સુધાર આવે તે માટે લોન મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.






Latest News