મોરબીના ઊંચી માંડલ પાસેથી યુવતી ગુમ માળીયા (મી)ના દહીસરા ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઈકને પાછળથી ટક્કર મારતા એક યુવાનનું મોત મોરબીની પીપળીયા ચોકડીએથી શાકના કેરેટોની આડમાં ઢોરને કતલના ઇરાદે લઈ જવાતા ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના રામ પાર્કમાંથી દવા લેવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ મોરબી નજીક કારખાનામાં યુવાનનું ગળું દબાવીને નિર્મમ હત્યા કરનારા મેનેજરની ધરપકડ મોરબી જીલ્લામાં પુરવઠા વિભાગના ગોડાઉનમાં માલ-મજૂરનો કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીના પ્રતિનિધિએ અધિકારીને વ્હોટ્સએપ કોલ કરીને આપી ગાળો-ધમકી વાંકાનેરના લુણસર ગામે વગર વાંકે યુવાન ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલો: ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરના ભોજપરા ગામે વાડીએ પડેલ મગફળીનો પાલો-કડબના ઢગલામા આગ ચાંપી દીધી: યુવાનને 70 હજાર જેટલું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વર્ગસ્થ માતુશ્રીની સ્મૃતિમાં શાળાને સરસ્વતી મંદિર અર્પણ


SHARE

















મોરબીમાં સ્વર્ગસ્થ માતુશ્રીની સ્મૃતિમાં શાળાને સરસ્વતી મંદિર અર્પણ

મોરબીના માણેકવાડા ગામના વતની દિલીપભાઈ પ્રભુભાઈ દેત્રોજા દ્વારા તેમના સ્વર્ગસ્થ માતુશ્રી જયાબેનની સ્મૃતિમાં શ્રી માણેકવાડા પ્રાથમિક શાળામાં સુંદર, આકર્ષક એવું આરસના પથ્થરથી નિર્મિત ત્રણ શિખરથી શોભાયમાન એવું ભવ્ય મંદિર દેત્રોજા પરિવાર દ્વારા સરસ્વતી માતાની આરાધના કરી સરસ્વતી માતાજીની મૂર્તિનું તે મંદિરમાં સ્થાપન કર્યા બાદ શાળાને અર્પણ કરવામાં આવ્યું હતુ. આ તકે શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ ભીમાણી દ્વારા દિલીપભાઈનું સન્માન સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.દાતા પરિવારે આ પ્રેરક કાર્ય થકી સમાજમાં એક નવું ઉદાહરણ પ્રસ્તુત કરી નવો રાહ ચિંધ્યો હતો.સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવારના તમામ શિક્ષકો અને બાળકો સહભાગી થયા હતા. 






Latest News