મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્વજનિક ડીસ્પેન્સરી ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાશે


SHARE













મોરબીમાં સાર્વજનિક ડીસ્પેન્સરી ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી શ્રી વીસાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત મહેતા કુટુંબ પરિવાર દ્વારા ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી નવાડેલા રોડ મોરબી ખાતે કેન્સર નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડૉ.વિક્રમભાઇ સંઘવી (એમએસ) કેન્સરના દર્દીઓને તા.૪ ને શનિવાર સાંજે ૪ થી ૭ અને તા.૫ ને રવિવારે સવારે ૯ થી ૧૨ ના સમય દરમ્યાન વિના મુલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેડીકલ ઓફીસર અગાઉથી નોંધાવી જવા અને તપાસ માટે આવે ત્યારે પોતાના કેશ પેપર્સસાથે લાવવા તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી હરીભાઇ જણાવેલ છે 






Latest News