ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.ઓ. અને પૂર્વ બી.આર.સી.કૉ.ઓ.નો વિદાય સમારોહ યોજાયો


SHARE













વાંકાનેરના બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.. અને પૂર્વ બી.આર.સી.કૉ..નો વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર બી.આર.સી.ભવન ખાતે ટીમ એજ્યુકેશન વાંકાનેર દ્વારા વયનિવૃત્ત થયેલ પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.જે.જી.વોરા અને જિલ્લાફેર બદલી થયેલ પૂર્વ બી.આર.સી.કૉ.ઑ. મયૂરરાજસિંહ  પરમારનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વાંકાનેર તાલુકાના ટી.ડી.ઓ. બિપિનભાઈ સોલંકી, મુખ્ય અતિથિ ટી.પી.ઈ.ઓ. કિશોરભાઈ રાઠોડ સહિતના અધિકારીઓ અને સમગ્ર વાંકાનેર તાલુકાના શિક્ષક ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. ટીમ એજ્યુકેશન વાંકાનેર દ્વારા ડૉ. જે.જી.વોરા અને મયૂરરાજસિંહ પરમારને ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી, સન્માનપત્ર અને ભેટ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.કૉ.ઑ. કૌશિકભાઈ સોનીએ કર્યું હતું. ત્યારબાદ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી શરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.






Latest News