મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત


SHARE











મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત

મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી અને પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ પી સીરોહિયાએ  રેલવેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને રજૂઆત કરલે છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીને લાંબા અંતરની ટ્રેનો આપવામાં આવે, મોરબીને ડેઈલી અમદાવાદ સુધીની ટ્રેન આપવામાં આવે, રેલ્વે ફાટક વારંવાર બંધ થાય છે તેની પીડામાંથી મુક્તિ અપાવવામાં આવે, મોરબી રેલ્વે સ્ટેશનને સ્ટેટના નામ સાથે જોડવામાં આવે તેમજ મહારાજાનું સ્ટેચ્યુ ત્યાં મૂકવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News