મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે ૧૯૬૨ ની ટીમે સીજીરીયન કરીને ગાયનો જીવ બચાવ્યો


SHARE











મોરબીના પાનેલી ગામે ૧૯૬૨ ની ટીમે સીજીરીયન કરીને ગાયનો જીવ બચાવ્યો

ગુજરાત સરકાર અને GVK EMRI દ્રારા ચાલતી ૧૦ ગ્રામ દીઠ એક પશુયોજના મોરબી જિલ્લાના પાનેલી ગામે એક ગાયને પ્રસુતીની પીડા હતી ત્યારે તેના માલિક કાળુભાઇ કલોત્રા દ્રારા ૧૯૬૨ માં કોલ કરીને લાલપર એમવીડીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.જેથી ૧૯૬૨ નો સ્ટાફે સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ટીમ દ્રારા ગાયની પ્રસુતી કરવા મેહનત કરવામાં આવી હતી પરંતુ ગાયના ગર્ભમાં રહેલ વાછડી મુર્ત્યું પામી હતી અને તે સંજોગમાં ગાયનું  સિજરીયન  કરવું જરૂરી જણાયું હતું અને અંતે લગભગ ૪ કલાક ઓપેરશન કરીને ભારે જેહમત બાદ ગાયનો જીવ બચાવમાં આવ્યો હતો.૧૦ ગ્રામ દીઠ એક પશુ યોજનામાં કામ કરતા ડો.તાલિબ હુસેન, ડો.વિપુલ કાનાણી અને પાયલોટ રજનીશ સોલંકી, પાયલોટ જયદીપ જલુ દ્રારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

 






Latest News