મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીના ત્રાજપર ખારી પાસે અનંત સોસાયટીમાં રહેતો યુવાન ગુમ


SHARE







મોરબીના ત્રાજપર ખારી પાસે અનંત સોસાયટીમાં રહેતો યુવાન ગુમ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારી પાસે આવેલ અનંત સોસાયટીમાં રહેતો સંજયભાઈ બાબુભાઈ વરણીયા નામનો યુવાન ગત તા.09-07-2025 ના રોજ સવારના પોતાના ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ છે અને તેનો કોઈ જગ્યાએથી હજુ સુધી પત્તો લાગેલ નથી જેથી કરીને તેના પરિવારજનો તે યુવાનને શોધી રહ્યા છે અને કોઈને પણ આ યુવાનની જાણ થાય તો તેઓએ મોબાઈલ નંબર 8849887261 અને 8200155707 ઉપર સંપર્ક કરવા માટે પરિવારના લોકોએ કહ્યું છે






Latest News