મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીના ત્રાજપર ખારી પાસે અનંત સોસાયટીમાં રહેતો યુવાન ગુમ


SHARE











મોરબીના ત્રાજપર ખારી પાસે અનંત સોસાયટીમાં રહેતો યુવાન ગુમ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારી પાસે આવેલ અનંત સોસાયટીમાં રહેતો સંજયભાઈ બાબુભાઈ વરણીયા નામનો યુવાન ગત તા.09-07-2025 ના રોજ સવારના પોતાના ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ છે અને તેનો કોઈ જગ્યાએથી હજુ સુધી પત્તો લાગેલ નથી જેથી કરીને તેના પરિવારજનો તે યુવાનને શોધી રહ્યા છે અને કોઈને પણ આ યુવાનની જાણ થાય તો તેઓએ મોબાઈલ નંબર 8849887261 અને 8200155707 ઉપર સંપર્ક કરવા માટે પરિવારના લોકોએ કહ્યું છે






Latest News