મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી એબીવીપીના નગર અધ્યક્ષ તરીકે જશવંતભાઈ મીરાણીની વરણી 


SHARE







મોરબી એબીવીપીના નગર અધ્યક્ષ તરીકે જશવંતભાઈ મીરાણીની વરણી 

એબીવીપી દ્વારા 77 માં સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિતે મોરબીમાં એબીવીપીની બેઠક મળી હતી જેમાં નગર કારોબારીની રચના કરવામાં આવી હતી

મોરબી એબીવીપી દ્વારા ABVPના 77માં સ્થાપના દિવસ નિમિતે મોરબીની ઓમ શાંતિ સ્કુલ ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી નગર કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં અબીવીપીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મનમીતભાઈ વાઢેર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા અને તેની હાજરીમાં વર્ષ 2025-26 માં નગર અધ્યક્ષ તરીકે જશવંતભાઈ મીરાણી અને નગર મંત્રી તરીકે પૂર્વજીતસિંહ જાડેજાની ઘોષણા કરવામાં આવી હતી 






Latest News