મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત


SHARE







મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત

મોરબી જિલ્લા ભા.જપ. અ.જા. મોરચોના પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમાર અને અન્ય આગેવાનો દ્વારા મહાપાલિકામાં આવતા અનુસુચિત જાતિ વિસ્તારમાં હાલ વરસાદી વાતાવરણમાં રોડ રસ્તા, ગટર પીવાના પાણી, સાફ સફાઈ વગેરે કામ કરવાની જરૂર છે. અને હરિઓમ સોસાયટી રચના વિદ્યાલય પાસે ભડિયાદમાં ભૂગર્ભ ગટર છેલ્લા છ માસથી ઉભરાઇ ગયેલ છે તેની ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ ભૂગર્ભ ગટર સાફ કરવામાં આવેલ નથી આ વિસ્તારમાં અનુસુચિત જાતિના લોકો રહે છે અને બાજુમાં પ્રાથમિક શાળા આવેલ છે જેથી વહેલી તકે ગટરની સફાઈ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે. આ ઉપરાંત અનુસુચિત જાતિના વિસ્તારો જેવા કે, રોહિદાસપરા, ભીમરાવનગર, આંબેડકર કોલોની, જવાહર સોસાયટી, ગાંધી સોસાયટી, માળીયા વનાળિયા, લાયન્સનગર, વાલ્મિકીવાસ, ઇંદિરાનગર, બૌદ્ધનગર, હરિઓમ સોસાયટી, જીવરાજ પાર્ક વગેરેમાં પણ પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપવાની રજૂઆત કરેલ છે.






Latest News