મોરબીની બે શાળામાં મેડિકલ કેમ્પ યોજાયા, વજન કરી દવા આપી વરસાદમાં શું ધ્યાન રાખવું તે અંગે બાળકોને માહિતગાર કરાયા માળીયા (મી)ના લાંચ કેસમાં પકડાયેલ કોન્સ્ટેબલના બે દિવસના રિમાન્ડ મંજૂર વાંકાનેર, ચોટીલા તાલુકામાં મચ્છુ -૧ ત્રિવેણી ઠાંગા સિચાઈ યોજનાના ૨૫૪ કરોડ મંજૂર મોરબીના નવલખી રોડે ઓવરલોડ વાહન લઈને નીકળતા નશાખોર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ હળવદના અમરાપર શાળામાં બાળ સંસદ ચૂંટણી, બંધુનગર પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે મોડલ ઓફ યુનાઇટેડ નેશન-૨૦૨૫ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ગરબા કલાસીસમાં ભાઈઓ-બહેનોના સમય અલગ રાખવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને બાકીની રકમ ભરવા ૭ દિવસની મુદત
Breaking news
Morbi Today

મોરબીમાં ભારતીય વિચાર મંચ ના સૌરાષ્ટ્ર કચ્છના કાર્યકર્તાઓનો અભ્યાસ વર્ગ યોજાયો


SHARE

















મોરબીમાં ભારતીય વિચાર મંચ ના સૌરાષ્ટ્ર કચ્છના કાર્યકર્તાઓનો અભ્યાસ વર્ગ યોજાયો

 

आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધ પ્રકારના કાર્યક્રમો માટે જાણીતા ભારતીય વિચાર મંચના સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ કેન્દ્રના 60 જેટલા કાર્યકર્તાઓનો બે દિવસીય અભ્યાસ વર્ગ મોરબીના ઓમશાંતિ વિધા સંકુલ ખાતે યોજાયો હતો. જેમાં પ્રજ્ઞા પ્રવાહના અખિલ ભારતીય સહસંયોજક શ્રીકાંતજી કાટદરે, ભારતીય વિચાર મંચના પ્રાંત મંત્રી શ્રી મદનજી નાહટા, પ્રહલાભાઈ જોશી, વિજયભાઈ શાહ, ડો રાજાભાઈ કાથડ, મિતુલભાઈ સુવાગીયા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ અભ્યાસ વર્ગને સફળ બનાવવા ભારતીય વિચાર મંચ મોરબીના ઉપાધ્યક્ષ દિલિપભાઈ સુરાણી,  ચિરાગભાઈ આદ્રોજા,મિલનભાઈ પૈડા, ઉમેશભાઈ પટેલ, પાર્થભાઈ શેરસિયા, શૈલેષભાઈ કાલરીયા, જયભાઈ પંડ્યા, મનિષભાઈ યાજ્ઞિક, જશવંતભાઈ મી, ચંદ્રકાંતભાઈ બાવરવા,  રવિભાઈ ઝાલા આર્યતેજ ગૃપ ઓફ એજ્યુકેશનના યુવાનો સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News