મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં શાંતાબેન પરમાર સહિત બે આરોપીની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીના સનાળા ગામે વેપારી પાસેથી 3.50 લાખની લૂંટ કરનાર આરોપીની રોકડ રકમ સાથે ધરપકડ બાકી લેણાની રકમ વસૂલવા વધુ એક સંગઠન સિરામિક એકમો સામે મેદાને: મોરબી સ્પ્રેડાયર એસો.નો રો-મટિરિયલ્સ એસો.ને સંપૂર્ણ ટેકો મોરબીના નવલખી પોર્ટે ભારતીય મજદૂર સંઘનો સ્થાપના દિન ઉજવાયો મોરબીના ખાખરાળા સેજાના ટીંબડી ગામે આંગવાડીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં વિદ્યાર્થીઓને નિયમિત બસ માટે ડેપો મેનેજરને કરાઇ રજૂઆત: ત્રાજપર-કોઠારીયામાં ભાજપના ગઢમાં ગાબડું કરતાં આપના આગેવાનો મોરબીના પાનેલી ગામે તળાવના નવીનીકરણની યોજના મંજુર: સામાકાંઠામાં પાણીની સમસ્યાનો ઉકેલાશે મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કાલે મોરબી એસપી કચેરીમાં લોક દરબાર યોજાશે


SHARE















ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કાલે મોરબી એસપી કચેરીમાં લોક દરબાર યોજાશે

રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી કાલે કચ્છ અને મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે કચ્છથી મોરબી આવશે અને ત્યાર બાદ મોરબીમાં એસપી કચેરી ખાતે લોક દરબારનો કાર્યક્રમ યોજાશે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તા. ૨૪ ને ગુરુવારે કચ્છ અને મોરબી જિલ્લાના પ્રવશે આવી રહ્યા છે ત્યારે પહેલા કચ્છના ગાંધીધામ તાલુકાના શીણાય પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના વિવિધ ઉદ્ઘાટન અને ખાતમુર્હતના કાર્યક્રમમાં હાજરી આપશે ત્યાર બાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોક દરબાર યોજાશે ત્યાર પછી બપોરે ૧:૪૫ કલાકે હર્ષ સંઘવી ભચાઉના લાકડિયા ખાતે સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી. કંપની ખાતે નાર્કોટિક જથ્થાના નાશ માટે જશે અને પછી સાંજે ૫: કલાકે તેઓ મોરબી આવી રહ્યા છે અને અને ત્યારે મોરબીની એસપી કચેરી ખાતે લોક દરબાર યોજાશે જેમાં ગૃહમંત્રી લોકોના પ્રશ્નો સાંભળશે. તેવુ જાણવા મળ્યું છે.






Latest News