વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન


SHARE







મોરબીમાં સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન

સંસ્કૃત ભારતી-મોરબી જનપદ દ્વારા નિઃશુલ્ક સંભાષણ શિબિર યોજીનાર છે જેના માટે નિચે આપેલ લીંક ઉપરથી નીમ નોંધણી કરાવવાની રહેશે.

ચાલો સંસ્કૃત બોલવાનો પ્રારંભ કરીએ, સંસ્કૃત શિખીએ અભીગમ અંતર્ગત મોરબીની વિવિધ શાળામાં સતત સાત દિવસ દરરોજ એક કલાક એટલે કે તા.૬ થી ૧૨ ડિસેમ્બર-સાર્થક વિદ્યામંદિર-સમય સાંજે ૬:૩૦ થી ૭:૩૦, તા.૧૩ થી ૧૯ ડિસેમ્બર-સાર્થક વિદ્યામંદિર-સમય સાંજે ૬:૩૦ થી ૭:૩૦, તા.૧૩ થી ૧૯ ડિસેમ્બર-જુના શિશુમંદિર-રાત્રે ૯ થી ૧૦, તા.૨૦ થી ૨૬ ડિસેમ્બર-OMVVIM કોલેજ-સાંજે ૪:૩૦ થી ૫:૩૦ અને તા.ર૭ થી ૨ જાન્યુઆરી-ભારતી વિદ્યાલય-રાત્રે ૯ થી ૧૦ શિબિર યોજાશે.૧૮ વર્ષથી મોટી વયના કોઈપણ ભાઈઓ-બહેનો શિબિરમાં ભાગ લઈ શકે છે.શિબિરમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન જરૂરી હોય તે માટે https://docs.google.com/forms/d/1V6G6pEG-Zq1NXanfYzP2Hh2LUjTLhVMK2dv2tDYDpSY/edit તેમજ વધુ માહિતી માટે વિવેકભાઈ શુકલ (મો.95129 67600), હિરેનભાઈ રાવલ (મો.97145 27036), મયુરભાઈ શુકલ (મો.98256 33154) અથવા કિશોરભાઈ શુકલ (મો.98257 41868) નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News