મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ વાંકાનેરના જાલી ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં એ.બી.વી.પી. દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને સંવાદ યોજાયો


SHARE













મોરબીમાં એ.બી.વી.પી. દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને સંવાદ યોજાયો

૬ ડિસેમ્બર એટલે કે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસને એ.બી.વી.પી. સામાજિક સમરસતા દિવસ તરીકે મનાવે છે ત્યારે મોરબીમાં એ.બી.વી.પી. શાખા દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિતે સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે સમરસતા સંવાદ યોજવામાં આવ્યો હતો

મોરબી એ.બી.વી.પી. દ્રારા ૬ ડિસેમ્બરે ડો.બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસને સામાજિક સમરસતા દિન તરીકે મનાવે છે ત્યારે તે નિમિતે સમરસતા સંવાદનુ આયોજન મોરબીની સાર્થક વિધા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા તેમા મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા બૌદ્ધિક પ્રમુખ મિલનભાઈ પૈડા ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત મોરબી નગરપાલિકા ગાંધી ચોક ખાતે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પઅર્પણ  કરવાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો






Latest News