મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબીના ધોળેશ્વર સમશાનનો જીર્ણોધાર કયારે ? : ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.


SHARE













મોરબીના ધોળેશ્વર સમશાનનો જીર્ણોધાર કયારે ? : ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.

મોરબી શહેરમાં રાજાશાહી વખતનું ધોળેશ્વર સમશાન આવેલ છે.આ સ્મશાન પાસે ધોળેશ્વર  મહાદેવનું મંદિર પણ આવેલું છે.અહીં જ મોરબી સ્ટેટનું સમશાન પણ આવેલ છે.તેમજ ગોસ્વામી સમાજનું સમશાન પણ અહીં જ છે.

હાલમાં આ પુરાણું સમશાન સાવ જર્જરિત હાલતમાં થઇ ગયેલ છે. હાલમાં કોઈ માનવ સબને અગ્નિ સંસ્કાર દેવાનું હોય ત્યારે ખુબ જ મુશ્કેલી પડી રહી છે.આ સમશાનનું સંચાલન મોરબીની પાંજરાપોળ સંસ્થા હસ્તક છે.આ સ્મશાનનો ઉપયોગ મોરબીના ઘણા વિસ્તારના લોકો કરી રહ્યા છે.ત્યારે આ સમશાનનું આધુનિકરણ કરીને ગેસ આધારિત સ્મશાન બનવવામાં આવે તેમજ એક પ્રાર્થના હોલનું જો મહાનગર પાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવે તો ઘણા લોકોને તેનો ઉપયોગ કરવામાં સરળતા રહે તેમ છે.તો આ બાબતે પાલીકા દ્વારા ગ્રાન્ટ ફાળવીને યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્રારા મહા પાલીકાના કમિશ્નરને કરવામાં આવેલ છે.




Latest News