મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમના દિવસે બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરાઈ


SHARE

















મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમના દિવસે બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરાઈ

મોરબીના રામધન આશ્રમે મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં ઋષિ પાંચમની છેલ્લા ઘણા વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને બહેનો ત્યાં સ્નાન કરી શકે તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તેવી જ રીતે ઋષિ પાંચમના પવિત્ર દિવસે રામધન આશ્રમ ખાતે આ વર્ષે પણ ફક્ત બહેનો ત્યાં સ્નાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ બહેનો માટે ફરાળની પણ તા 28 ને ગુરુવારે વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી સવારે 7:00 થી સાંજના 5:00 વાગ્યે સુધી બહેનો ત્યાં સ્નાન કરી શકશે અને ખાસ કરીને 10 વર્ષથી ઉપરના દિકરાઓ ત્યાં સ્નાન કરવા દેવામાં આવશે નહીં તેમ મહંત ભાવેશ્વરી માતાજીએ જણાવ્યું છે.




Latest News