મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા ૩૦ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના સરવડ ગામે પહોંચશે મોરબીની વાસ્મો કચેરીના યુનિટ મેનેજરનું ‘બેસ્ટ યુનિટ મેનેજર’ તરીકે રાજ્યકક્ષાએ કરાયું સન્માન મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં નવલખી બંદર સહિત ૮ ટાપુઓ ઉપર ૨૫ માર્ચ સુધી પ્રવેશબંધી મોરબીમાં રોડ સાઈડના દબાણ મુદે વિવિધ વેપારી સંગઠનો સાથે મહાપાલિકા મિટિંગ કરીને જરૂરી માહિતી-માર્ગદર્શન આપશે વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમના દિવસે બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરાઈ


SHARE











મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમના દિવસે બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરાઈ

મોરબીના રામધન આશ્રમે મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં ઋષિ પાંચમની છેલ્લા ઘણા વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને બહેનો ત્યાં સ્નાન કરી શકે તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તેવી જ રીતે ઋષિ પાંચમના પવિત્ર દિવસે રામધન આશ્રમ ખાતે આ વર્ષે પણ ફક્ત બહેનો ત્યાં સ્નાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ બહેનો માટે ફરાળની પણ તા 28 ને ગુરુવારે વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી સવારે 7:00 થી સાંજના 5:00 વાગ્યે સુધી બહેનો ત્યાં સ્નાન કરી શકશે અને ખાસ કરીને 10 વર્ષથી ઉપરના દિકરાઓ ત્યાં સ્નાન કરવા દેવામાં આવશે નહીં તેમ મહંત ભાવેશ્વરી માતાજીએ જણાવ્યું છે.






Latest News