મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમના દિવસે બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરાઈ


SHARE











મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમના દિવસે બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરાઈ

મોરબીના રામધન આશ્રમે મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં ઋષિ પાંચમની છેલ્લા ઘણા વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને બહેનો ત્યાં સ્નાન કરી શકે તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તેવી જ રીતે ઋષિ પાંચમના પવિત્ર દિવસે રામધન આશ્રમ ખાતે આ વર્ષે પણ ફક્ત બહેનો ત્યાં સ્નાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ બહેનો માટે ફરાળની પણ તા 28 ને ગુરુવારે વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી સવારે 7:00 થી સાંજના 5:00 વાગ્યે સુધી બહેનો ત્યાં સ્નાન કરી શકશે અને ખાસ કરીને 10 વર્ષથી ઉપરના દિકરાઓ ત્યાં સ્નાન કરવા દેવામાં આવશે નહીં તેમ મહંત ભાવેશ્વરી માતાજીએ જણાવ્યું છે.






Latest News