ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં મોરબીના હોદેદારોની વરણી


SHARE













શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં મોરબીના હોદેદારોની વરણી

શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.જૈનિલ ગોરની અધ્યક્ષતામાં કચ્છ-મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય પરશુરામ સેનાના હોદ્દેદારો અને કારોબારીની રચના કરવામાં આવેલ છે.જેમાં રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ મોરબી જિલ્લા સમિતિના પ્રમુખ તરીકે એડ.મિતેષ દિલીપકુમાર દવેની તેમજ ઉપપ્રમુખ પદે એડ.દર્શન દિલીપકુમાર દવેની, મહામંત્રી તરીકે એડ.કપિલદેવ વસંતલાલ પંડ્યાની વરણી કરવામાં આવેલ છે.

તેમજ પ્રદેશકક્ષાએ કારોબારીની ટીમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રાવલ જતીનભાઈ (મહેસાણા) અને શુકલ કિરણભાઈ (અમદાવાદ) ની અને પ્રદેશ પ્રવક્તા પદે શર્મા દેવેન્દ્રભાઈ (મહેસાણા) ની, પ્રદેશ સંગઠક તરીકે ભટ્ટ જનકભાઈની જયારે પ્રદેશ કારોબારી નિલેશભાઈ પંડયાની, પ્રદેશ આમંત્રિત કારોબારી રાજેન્દ્રભાઈ પુંડરીકપ્રસાદ રાવલ, લીગલ સેલ પ્રદેશ કમલેશ રાવલ (કડી) ની વરણી કરવામાં આવેલ છે.તેમ મિતેષ દવેએ યાદીમાં જણાવેલ છે.






Latest News