મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં મોરબીના હોદેદારોની વરણી


SHARE







શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં મોરબીના હોદેદારોની વરણી

શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.જૈનિલ ગોરની અધ્યક્ષતામાં કચ્છ-મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય પરશુરામ સેનાના હોદ્દેદારો અને કારોબારીની રચના કરવામાં આવેલ છે.જેમાં રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ મોરબી જિલ્લા સમિતિના પ્રમુખ તરીકે એડ.મિતેષ દિલીપકુમાર દવેની તેમજ ઉપપ્રમુખ પદે એડ.દર્શન દિલીપકુમાર દવેની, મહામંત્રી તરીકે એડ.કપિલદેવ વસંતલાલ પંડ્યાની વરણી કરવામાં આવેલ છે.

તેમજ પ્રદેશકક્ષાએ કારોબારીની ટીમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રાવલ જતીનભાઈ (મહેસાણા) અને શુકલ કિરણભાઈ (અમદાવાદ) ની અને પ્રદેશ પ્રવક્તા પદે શર્મા દેવેન્દ્રભાઈ (મહેસાણા) ની, પ્રદેશ સંગઠક તરીકે ભટ્ટ જનકભાઈની જયારે પ્રદેશ કારોબારી નિલેશભાઈ પંડયાની, પ્રદેશ આમંત્રિત કારોબારી રાજેન્દ્રભાઈ પુંડરીકપ્રસાદ રાવલ, લીગલ સેલ પ્રદેશ કમલેશ રાવલ (કડી) ની વરણી કરવામાં આવેલ છે.તેમ મિતેષ દવેએ યાદીમાં જણાવેલ છે.






Latest News