મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા
Morbi Today
મોરબીમાં નેશનલ હાઇવેને લગતા પ્રશ્નોના નિરાકરણ વહેલી તકે આપવા નીતિનભાઈ ગડકડીની ખાતરી
SHARE







મોરબીમાં નેશનલ હાઇવેને લગતા પ્રશ્નોના નિરાકરણ વહેલી તકે આપવા નીતિનભાઈ ગડકડીની ખાતરી
દિલ્હી ખાતે મોરબી જિલ્લાના નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો માટે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા સાંસદ પરસોતમભાઈ રૂપાલા, કચ્છ લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત સાંસદો દ્વારા માર્ગ અને મકાન વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકડીને મળી મોરબી જિલ્લાના તમામ નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો અંગે અગત્યની ચર્ચા કરેલ હતી અને ત્યારે નીતિનભાઈ ગડકડી દ્વારા સકારાત્મક જવાબ આપી આવનાર સમયમાં મોરબી જિલ્લાના લાગુ પડતા નેશનલ હાઇવેના પ્રશ્નનોના નિરાકરણ વહેલી તકે આપવા જણાવ્યુ હતું.
