મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરની જીનીયસ હાઈસ્કૂલમાં વ્યસનની જાગૃતિ માટે જુદીજુદી સ્પર્ધાઑ યોજાઇ


SHARE









વાંકાનેરની જીનીયસ હાઈસ્કૂલમાં વ્યસનની જાગૃતિ માટે જુદીજુદી સ્પર્ધાઑ યોજાઇ

મોરબી ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા વાંકાનેર તાલુકાની જીનીયસ હાઈસ્કૂલમાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા  અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ૬ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન અંગેની જાગૃતિ દર્શાવતા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા હતા અને આંકડાકીય માહિતી તથા વ્યસન મુક્તિના ફાયદા, વ્યસનથી થતુ નુકસાન વગેરે મુદ્દાને આવરી લઈને નિબંધ લખ્યા હતા અને વકતૃત્વ સ્પર્ધા માં વિધાર્થીઓવ્યસનને લગત ખુબ સારી રીતે પોતાનું વક્તવ્ય આપ્યુ હતુ  ત્રણેય સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ નંબર, દ્રિતીય અને તૃતીય નંબર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન થી થતા શારીરિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે માહિતગાર કર્યા હતા અને COTPA-2003 કાયદા અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી, આ કાર્યક્રમ નું સફળ સંચાલન શાળાના શિક્ષક ફિરોજ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું, અંતમાં શાળાના આચાર્યશ્રી .યુ. બાદી દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન પોતે જિંદગીમાં ક્યારેય ન કરવા તથા પોતાના પરિવારને પણ વ્યસન થી બચવા માટે સૂચન કર્યું હતું.






Latest News