ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થવાથી આપઘાત કરવા પડે તેવો ઘાટ: હળવદ માર્કેટ યાર્ડને વેપારીઓ-ખેડૂતોનો બાઇક-કાર રેલી સાથે અનોખો વિરોધ મોરબી : આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીવાસીઓની સલામતી માટે ટર્કીથી આવેલ વ્યક્તિ કરાયા હોમ કોરેન્ટાઈન


SHARE











મોરબીવાસીઓની સલામતી માટે ટર્કીથી આવેલ વ્યક્તિ કરાયા હોમ કોરેન્ટાઈન


દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનનો ભય છવાયેલો છે તે દરમ્યાન ઓમીક્રોનનો જયાં વધુ પગપેસારો છે તેવા વધુ કેશ ધરાવતા દેશોમાંથી મુસાફરોનું આવાગમન જોખમી બની રહ્યુ છે તે માટે સરકારની ગાઇડલાઇન મુજબ હાઇરીસ્ક ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરો ઉપર વોચ રાખીને સૌની સલામતી ખાતર આવા મુસાફરોને આઇડન્ટીફાઇ કરીને હોમ કોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.તાજેતરમાં હાઇરીસ્કી એવા ટર્કીથી મોરબી આવેલ મુસાફરને હોમ કોરોન્ટાઇન કરવામાં આવેલ છે.
 
કોરોના મહામારી સામે ઝઝુમીને દેશવાસીઓ તેમજ ભારત સરકાર હજુ પરવી ન હતી ત્યાં જ દુનીયાના અન્ય દેશોમાં કોરોનાના નવા વેરીયન્ટ એવા ઓમીક્રોન વેરીએન્ટે માથુ ઉંચકતા ભારત સહીત વિશ્વના તમામ દેશો પુન: એકશન મોડમાં આવી ગયા છે. ભારત-ગુજરાતમાં પણ નવા વેરીએન્ટના કેસો નોંધી રહ્યા છે માટે સલામતીના ભાગરૂપે આગમચેતી દાખવીને મોરબીનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે. તાજેતરમાં ટર્કીથી મોરબી આવેલ નાગરિકને હાલ હોમ કોરોનટાઈન કરાયા છે તેવી વિભાગમાંથી માહીતી સાંપડી રહી છે.

વધુમાં મોરબી આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહીતી પ્રમાણે ટર્કીથી એક નાગરિક મોરબી આવેલ હોય અને ટર્કી દેશ હાઈરિસ્કી દેશોની યાદીમાં સામેલ હોવાથી હાલ મોરબી આવેલ મુસાફરને હોમ કોરોનટાઈન કરવામાં આવેલ છે અને સરકારના નિયમ અનુસાર છ દિવસ બાદ રીપોર્ટ કરવામાં આવશે.જોકે હાલ મોરબી જીલ્લો કોરોના મુક્ત છે અને એકપણ એક્ટીવ કેસ નથી. 


 






Latest News