હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી
Breaking news
Morbi Today

મોરબી-હળવદમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા કારસેવકોની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન


SHARE









મોરબી-હળવદમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા કારસેવકોની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન

મોરબી અને હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં  ગયેલા કારસેવકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તે હુતાત્માઓની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં પ્રથમ કારસેવામાં તત્કાલ સરકાર દ્વારા ગોળીબાર કરી કારસેવકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ હત્યાકાંડમાં બલિદાન થયેલ તમામ હુતાત્માઓની યાદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્ય દ્વારા તા ૨/૧૧/૨૦૨૫ ને રવિવારના રોજ સંસ્કારધામ બ્લડ બેંક, જી.આઈ. ડિ.સી મેઈન રોડ,મોરબી ખાતે સવારે ૯ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા તા ૦૧/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ લોહાણા મહાજન વાડી ખાતે સવારે ૯ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ તથા જાહેર જનતાની સેવા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવાનું આયોજન કરાયું છે. અને બપોરે ૧૨:૩૦ વાગ્યે સ્વરૂચિ ભોજન સમારંભનું પણ આયોજન કર્યું છે.






Latest News