મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબી જેટકોના સબ સ્ટેશનમાં ફરજ બજાવતા એચ.આર.અગ્રાવતનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો


SHARE













મોરબી જેટકોના સબ સ્ટેશનમાં ફરજ બજાવતા એચ.આર.અગ્રાવતનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર 220 કેવી એસ.એસ.ના લાઇન ઇન્સ્પેક્ટર હરેશભાઈ આર. અગ્રાવત વય મર્યાદાને લઇ નિવૃત્ત થાય છે ત્યારે તેમનો નિવૃત્ત સન્માન સમારંભ વાંકાનેરમાં આવેલ ફળેશ્વર મહાદેવની જગ્યામાં યોજાયો હતો અને આ કાર્યક્રમમાં નાયબ ઇજનેર રામાણીભાઈ અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા તેમજ પરમારભાઈ સહિતના ઇજનેરો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. અને અ.ગુ.વિ.કા.સઘં હોદેદારો એમ.કે.ઝાલા, ઉપાધ્યાયભાઇ, નટુભા ઝાલા તેમજ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને તેઓએ હરેશભાઈનું સન્માન કર્યું હતું. ઉલેખનીય છે કે, હરેશભાઈ ૧૯૮૬ થી જોડાયા હતા અને ૨૦૨૫ માં નિવૃત થયેલ છે. જેથી જેટકો તરફથી પ્રમાણપત્ર આપીને તેઓને બીરદાવવામાં આવ્યા હતા. અને કાર્યક્રમના અધ્યક્ષ રામાણીભાઈએ હરેશભાઈને ચાંદીનો સિક્કો આપ્યો હતો અને અન્ય લોકોએ મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન વિડજાભાઈ અને કે.આઈ.ગોસાઈએ કર્યું હતું હતું.  








Latest News