મોરબી જીલ્લામાં દારૂના દુષણને ડામવા માટે અનુ.જાતિના આગેવાનોએ એસપીને આપ્યું આવેદનપત્ર
મોરબીના રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિની ઉજવણી
SHARE
મોરબીના રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિની ઉજવણી
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિ અને માગશર સુદ અગિયારસની ઉજવણી કરાઇ હતી. ત્યારે ગીતાનો સંદેશ “સંત્કર્મ કરો તો સારૂ ભાગ્ય બનશે” તેવો મેસેજ સહુને આપવામાં આવેલ હતો. આ તકે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી હાજર રહ્યા હતા. તેમજ નાગડાવાસ ગામના રામજી મંદિર ગોપી મંડળ દ્રારા રામદેવપીર મંદિરે અનાજનો અનોખો ચોક પુરવા આવ્યો હતો. તેવી માહિતી મુકેશ ભગત દ્વારા આપવામાં આવેલ છે.