આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન મોરબી જિલ્લામાં વસતા ગરીબ કુટુંબની ઝુંપડપટીઓને રેગ્યુલાઈઝ કરો : લાલજી મહેતા મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મ્યુઝિકલ તંબોલાનો કાર્યક્રમ યોજાયો મોરબી પીજીવીસીએલની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલની સજા વાંકાનેરના ભલગામ પાસે મૃત હાલતમાં મળી આવેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કુંતાસી ગામ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા !


SHARE











માળીયા (મી)ના કુંતાસી ગામ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા !

સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જ્યાંથી મળી આવ્યા હતા એવા માળીયા (મી)ના કુંતાસી ગામની મુલાકાત કરી હતી. અને આ સ્થળને સ્થાનિક લોકો બિબલબાઈનો ટીંબો તરીકે ઓળખાવે છે. અને મુલાકાત કરતા કચ્છના ધોળાવીરાની યાદ આવી જાય એવું સ્થળ છે. પરંતુ હાલ આ સ્થળની આસપાસ ખૂબ બાવળ અને થોડી માટીને લીધે જૂના અવશેષો વ્યવસ્થિત જોઈ શકાતા નથી, પરંતુ જો આ સ્થળ પરથી બાવળ દૂર કરીને થોડી માટી કાઢીને ચોખ્ખું કરવામાં આવે તો જૂના અવશેષો વ્યવસ્થિત જોઈ શકાય  અને કચ્છના ધોળાવીરાની જેમ મોરબી જિલ્લાનું સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ બની શકે તેમ છે. લોકો અને વિદ્યાર્થીનો મુલાકાત કરી શકે અને પર્યટન સ્થળ બની શકે તેમ છે.






Latest News