મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ 3 બહેનના એકના એક ભાઈનું મોત


SHARE







વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ 3 બહેનના એકના એક ભાઈનું મોત

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બે બાઇક અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજા પામેલા 26 વર્ષીય કેતન રાઠોડને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. આ યુવાન 3 બહેનનો એકનો એક ભાઈ હતો. અને તે સીએનજી પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો. અને ગઈકાલે રાત્રે નાસ્તો લેવા માટે જતો હતો ત્યારે જીવલેણ અકસ્માતનો બનાવ બનેલ છે.

વાંકાનેરમાં ગાયત્રી મંદિર બાજુમાં રહેતા કેતનભાઇ ખીમાભાઈ રાઠોડ (26) નામનો યુવાન ગઈકાલે રાત્રે આઠેક વાગ્યા આસપાસ પોતે બાઇક ચલાવીને જતો હતો ત્યારે ઢુવા ચોકડી પાસે અજાણ્યા બાઇક ચાલક સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને પ્રથમ મોરબી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન તેનુ મોત નીપજ્યું હતું. વધુમાં મૃતક યુવાનના પરિવાર પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક ત્રણ બહેન અને એકનો એક ભાઈ હતો અને તે સીએનજી પંપ માં નોકરી કરતો હોય ત્યાંથી સાથી કર્મચારીઓ અને તેના માટે નાસ્તો લેવા ગયો હતો ત્યારે જીવલેણ અકસ્માતનો બનાવ બન્યો હતો






Latest News