માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે નેશનલ પોલ્યુશન કંટ્રોલ-ડે ની ઉજવણી


SHARE







મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે નેશનલ પોલ્યુશન કંટ્રોલ-ડે ની ઉજવણી
શનસર્વોદય એજ્યુકે સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ, મોરબી ખાતે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડેની ઉજવણી કરવામાં આવેલ.ઇનોવેશન ક્લબના કોઓર્ડીનેટર ડૉ. અનિલસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને પ્રદુષણ અટકાવવા અંગેના ઉપાયો, પ્લાસ્ટિકનો ઉપયોગ કઈ રીતે ટાળવો, જેવી  મહત્વની બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. ડૉ. નાજાભાઈ કોડીયાતરે પ્રદૂષણ અટકાવવાના ઉપાયો એ બાબતે વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વિદ્યાર્થીઓને સમજાવી અને માહિતી પૂરી પાડી. પ્રિન્સિપાલ શ્રી ડૉ. રામભાઈ વારોતરીયાના અધ્યક્ષ સ્થાનેથી વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અંગેના સૂચનો કરવામાં આવેલ. તેમજ  આવા કાર્યક્રમ  થતા રહે તે માટે સૌને બિરદાવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.





Latest News