શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું મોરબીના નીરૂનગર નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા પામેલા યુવાનુનું મોત મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં 3 મકાન માલિક સામે કાર્યવાહી હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ
Breaking news
Morbi Today

બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ


SHARE











બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ

એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા બાંગ્લાદેશમાં જે દીપુ ચંદ્ર દાસ નામના સનાતની યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખવામાં આવેલ છે તેના વિરોધમાં મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે જાહેરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હિન્દુ ભગીરથસિંહ રાઠોડના નેતૃત્વમાં અઢારે વર્ણના હિન્દુઓની હાજરીમાં કરવામાં આવેલ હતો. તથા ગુજરાત બહારના જે હિન્દુઓ અલગ અલગ રાજ્યમાંથી અહી આવીને સ્થાયી થયેલ છે તેઓ પણ તેમાં જોડાયા હતા અને સૂત્રોચાર કરીને નારા બોલી બાંગ્લાદેશમાં જે હિન્દુઓ સાથે અત્યાચાર થઈ રહ્યા છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો સાથે સાથે સરકારને અપીલ કરવામાં આવી હતી કે કોઈપણ માધ્યમથી હિન્દુઓને સુરક્ષિત કરવા માટે સરકાર કાર્ય કરે ત્યાર બાદ જેહાદી માનસિકતાના પૂતળુંનું દહન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ જોડાયા હતા તથા એક મિનિટનું મૌન પાળી હિન્દુ યુવક દીપુ દાસની આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી






Latest News