ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ


SHARE













બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ

એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા બાંગ્લાદેશમાં જે દીપુ ચંદ્ર દાસ નામના સનાતની યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખવામાં આવેલ છે તેના વિરોધમાં મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે જાહેરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હિન્દુ ભગીરથસિંહ રાઠોડના નેતૃત્વમાં અઢારે વર્ણના હિન્દુઓની હાજરીમાં કરવામાં આવેલ હતો. તથા ગુજરાત બહારના જે હિન્દુઓ અલગ અલગ રાજ્યમાંથી અહી આવીને સ્થાયી થયેલ છે તેઓ પણ તેમાં જોડાયા હતા અને સૂત્રોચાર કરીને નારા બોલી બાંગ્લાદેશમાં જે હિન્દુઓ સાથે અત્યાચાર થઈ રહ્યા છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો સાથે સાથે સરકારને અપીલ કરવામાં આવી હતી કે કોઈપણ માધ્યમથી હિન્દુઓને સુરક્ષિત કરવા માટે સરકાર કાર્ય કરે ત્યાર બાદ જેહાદી માનસિકતાના પૂતળુંનું દહન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ જોડાયા હતા તથા એક મિનિટનું મૌન પાળી હિન્દુ યુવક દીપુ દાસની આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી






Latest News