મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી પદે નિર્મલભાઇ જારીયાની વરણી થયા ઢોલ નગારા સાથે તેઓના નિવાસ સ્થાને આતિશબાજી


SHARE





મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી પદે નિર્મલભાઇ જારીયાની વરણી થયા ઢોલ નગારા સાથે તેઓના નિવાસ સ્થાને આતિશબાજી

મોરબી જિલ્લા ભાજપનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાના મહામંત્રી તરીકે નિર્મલભાઇ જારીયાની વરણી કરવામાં આવી છે જેથી તેઓના નિવાસ્થાન ખાતે આતિશબાજી કરીને ઢોલ નગારા સાથે આ નિર્ણયને આવકારવામાં આવ્યું છે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા

ગઈકાલે મોડી સાંજે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા જિલ્લા સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું છે જેમાં મહામંત્રી તરીકે મોરબીમાં જેલ રોડ ઉપર રહેતા નિર્મલભાઇ જારીયાની વરણી કરવામાં આવી છે જેથી કરીને મોરબીના જેલ રોડ ઉપર આવેલા તેઓના નિવાસ્થાન ખાતે આતિશબાજી અને ઢોલ નગારા સાથે લોકોએ આ નિર્ણયને આવકાર્યો હતો અત્રે ઉલ્લેખીએ છીએ કે નિર્મલભાઇ જારીયા અગાઉ જિલ્લા ભાજપની જે ટીમ હતી તેમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સેવા આપતા હતા અને હવે તેઓની મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે.




Latest News