મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના પોકસોના કેસમાં આરોપીઓનો નિર્દોષ છોડયાનો હુકમ કરતી મોરબી સ્પેશ્યલ પોકસો કોર્ટ


SHARE













મોરબી જીલ્લાના પોકસોના કેસમાં આરોપીઓનો નિર્દોષ છોડયાનો હુકમ કરતી મોરબી સ્પેશ્યલ પોકસો કોર્ટ

મોરબી જીલ્લાના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા સલીમ તાજુદીન બ્લોચ તથા મીલન દીનેશભાઈ રાઠોડનાઓ વિરુધ્ધ પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એકટ તળે નો ગુનો નોંધાયેલ હતો.

જેમાં આ કામના આરોપીઓ કેસ દાખલ થયેથી જેલમાં હતા.આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા, નામદાર સેસન્સ કોર્ટ દ્વારા આરોપીઓ સલીમ તાજુદીન બ્લોચ તથા મીલન દીનેશભાઈ રાઠોડનાઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવા હુકમ ફરમાવેલ હતો।જેઓના વકીલ તરીકે મોરબીના એડવોકેટ એચ.આર.નાયક તથા આર.ડી.ચાવડા મારફત નામદાર મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરેલ.જે દલીલના આધારે ઉપરોકત કેશમાં નામદાર કોર્ટે આરોપીપક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવા હુકમ કરેલ. આ કામે આરોપીપક્ષે વકીલ એચ.આર.નાયક તથા આર.ડી.ચાવડા રોકાયેલ હતા.






Latest News