મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ મોરબીના જેતપર રોડ ઉપર હાર્ટ એટેક આવી જતા યુવાનનું મોત સમયનો સદુપયોગ: મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાની સાથે કિલન સહિતની મશીનરીનું મેન્ટેનન્સ શરૂ સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીના યુવાનને શેર બજારમાં 1.11 કરોડનો નફો થયો હોવનું કહીને 50.14 લાખની છેતરપિંડી મોરબીના લક્ષ્મીનગર નજીક કોમ્પલેક્ષની પાછળ પાર્ક કરેલા ટ્રકની ચોરી ! 
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ત્રિપલ ટી ની અમલવારી


SHARE













મોરબીના લીલાપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ત્રિપલ ટી ની અમલવારી

દેશ અને રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના રોગચાળાનાં  કેસમાં સામાન્ય તહ વધારો નોંધાઈ રહ્યો છે તેમજ આ રોગમાં એક અલગ પ્રકારનો સ્ક્રેન  જોવા મળે છે. કોરોના ઑમિક્રોન સ્ક્રેનના કેશો પણ રાજ્યમાં નોંધાયેલ છે ત્યારે  તેને કાબૂમાં લેવા રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં શાળા કોલેજ શરૂ કરવામાં આવેલ છે જેમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચુસ્ત પાલન થાય તે જરૂરી છે અને વિદ્યાર્થીમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે પીએચસી રાજપરના  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લીલાપર ખાતે મેડિકલ ઓફિસર ડો.ડી.વી.બવારવા તથા આયુષ્ મેડિકલ ઓફિસર ડો. જે.જે.રામાવતની સૂચના પ્રમાણે સીએચઓ ડો. હિરલ ઓઝા,સીએચઓ સુરભીબેન ભટાસણા, ગોસાઈ અક્ષયગીરી દ્વારા ટેસ્ટ, ટ્રેક્ટ તથા ટ્રીટમેન્ટ આ ત્રિશૂળ સિદ્ધાંતની અમલવારી કરી લીલાપર સ્કૂલમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેથી આ રોગના દર્દીને વહેલા શોધી  શકાય અને સારવાર ચાલુ કરી શકાશે




Latest News