મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ત્રિપલ ટી ની અમલવારી


SHARE













મોરબીના લીલાપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ત્રિપલ ટી ની અમલવારી

દેશ અને રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના રોગચાળાનાં  કેસમાં સામાન્ય તહ વધારો નોંધાઈ રહ્યો છે તેમજ આ રોગમાં એક અલગ પ્રકારનો સ્ક્રેન  જોવા મળે છે. કોરોના ઑમિક્રોન સ્ક્રેનના કેશો પણ રાજ્યમાં નોંધાયેલ છે ત્યારે  તેને કાબૂમાં લેવા રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં શાળા કોલેજ શરૂ કરવામાં આવેલ છે જેમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચુસ્ત પાલન થાય તે જરૂરી છે અને વિદ્યાર્થીમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે પીએચસી રાજપરના  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લીલાપર ખાતે મેડિકલ ઓફિસર ડો.ડી.વી.બવારવા તથા આયુષ્ મેડિકલ ઓફિસર ડો. જે.જે.રામાવતની સૂચના પ્રમાણે સીએચઓ ડો. હિરલ ઓઝા,સીએચઓ સુરભીબેન ભટાસણા, ગોસાઈ અક્ષયગીરી દ્વારા ટેસ્ટ, ટ્રેક્ટ તથા ટ્રીટમેન્ટ આ ત્રિશૂળ સિદ્ધાંતની અમલવારી કરી લીલાપર સ્કૂલમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેથી આ રોગના દર્દીને વહેલા શોધી  શકાય અને સારવાર ચાલુ કરી શકાશે






Latest News