માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની
મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો
SHARE
મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો
મોરબી શહેરના પરબજાર વિસ્તારમાં અશોક મેડિકલની ઉપરના ભાગમાં જે બાંધકામ આવેલ છે તે બાંધકામમાંથી જૂનું બાંધકામ હોવાના કારણે નળિયા સહિતનો ભાગ ઉપરથી કોઈ કારણોસર સોમવારે સાંજના 6:30 વાગ્યાના અરસામાં અચાનક તૂટી પડ્યો હતો. જોકે સદનસીબે નીચેના ભાગમાં આવેલી દુકાનો પાસે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈને ઈજા કે જાનહાની થયેલ નથી પરંતુ કોઈ જગ્યાએ જૂનું બાંધકામ તૂટી પડે અને તે કોઈ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત ન થાય તે માટે વહેલી તકે મહાનગરપાલિકા દ્વારા પગલાં લેવામાં આવે તે જરૂરી છે.