હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ

મોરબી રામધન આશ્રમ ખાતે મહંતશ્રી ભાવેશ્વરીમાઁના સાનિધ્યમાં અષાઢીબીજ નિમિતે સવારે યજ્ઞ, નેજા ઉત્સવ  તેમજ સર્વે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયુ હતુ.તેમજ રામધન આશ્રમ ખાતે ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હચુ.દાતા સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણી-ઘુંટુના સ્મર્ણાર્થે રેવાબેન, વનીતાબેન, શોભનાબેન, જયશ્રીબેન દ્રારા ગેટનું લોકાર્પણ કરાયુ હતુ.રાત્રે પાટ સંતવાણી કાર્યક્રમ યોજાયેલ.જેમાં બાળ કલાકાર નામદેવ, બાળ કલાકાર મિલન, બાળ તબલા વાદક દેવાંગ, બાળ તબલા વાદક રૂદ્ર સહિતના અનેક ભજનિકોએ ભજનોની રમઝટ બોલાવી હતી.તેમ મુકેશ ભગતે યાદીમાં જણાવ્યું છે.

 






Latest News