મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમીનાર યોજાયો હતો.જેમાં મુખ્ય વક્તા ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઈ ભટ્ટ અને વાત્સલ્યભાઈ ગડારા હાજર રહ્યા હતા.શાળાના ધોરણ ૯ અને ૧૧ ના કુલ ૨૫૦ વિદ્યાર્થીઓ આ સેમિનારમાં હાજર રહ્યા હતા.જેમાં બાળકોએ આ સેમિનારમાં વ્યસનથી દૂર રહેવા માટે ખૂબ સારી સમજ મેળવી હતી. ભવિષ્યમાં સફળતા મેળવવા માટે સંકલ્પ, પરિશ્રમ, નિયમિતતા અને એકાગ્રતાનું મહત્વ સમજ્યું હતું.શાળાના એચઆર વિવેકભાઇ તેમજ પ્રધાનઆચાર્ય ગણેશભાઇ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા.






Latest News