મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર


SHARE





વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર

વાંકાનેર તાલુકામાં ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ દ્રારા 100 એલ.પી.સી.ડી. ગ્રુપ સુધારણા યોજનાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે જેમાં વાંકાનેર તાલુકાના મેસરીયા પંથક માટે પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે ગારીડા-જાલીડા વચ્ચે ઓગમેન્ટેશન ઓફ વાંકાનેર ગ્રુપ વોટર સપ્લાય સ્કીમ પ્રોજેક્ટ હેઠળ નવા સંપ અને પમ્પિંગ સ્ટેશનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને પાણીની સપ્લાઇ ચાલુ કરવામાં આવી છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા સદસ્ય અલ્પેશભાઈ, સરપંચ રાજુભાઈ, એન્જિનિયર સમીરભાઈ કુરેશી, કોન્ટ્રાક્ટર સાવનભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.




Latest News