વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો મોરબીથી લજાઈ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર સુધી મહાપાલિકાની સિટી બસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીથી લજાઈ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર સુધી મહાપાલિકાની સિટી બસ શરૂ


SHARE





મોરબીથી લજાઈ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર સુધી મહાપાલિકાની સિટી બસ શરૂ

ટંકારા તાલુકાનાં લજાઈ ગામ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે મોરબીથી ઘણા ભક્તો જતાં હોય છે ત્યારે શ્રાવણ માસ દરમિયાન જતા ભક્તો માટે મોરબી મહાપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરીને મોરબીથી લજાઈ સુધી દોડતી સિટી બસને ભીમનાથ મહાદેવ મંદિર સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને તેના સમયની વાત કરીએ તો મોરબી મહાપાલિકાથી સવારે 7:30, 8:00, 10:00 અને 12:00 વાગ્યે બસ ઉપડશે. જ્યારે ભીમનાથ મહાદેવ મંદિરથી સવારે 9:00, 11:00 અને 12:00 વાગ્યે બસ પરત મોરબી આવશે. અને આ સુવિધાનો શિવભક્તોને વધુમાં વધુ લાભ લેવા માટે મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમ સુરાણી તેમજ ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડરિયા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.




Latest News