મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઈ ! લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે સેવાકીય પ્રોજેક્ટ આપણી આંગણવાડી આપણી જવાબદારી: મોરબી જીલ્લામાં ૯ સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬ નો પ્રારંભ મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ દાયકા બાદ સહકાર પેનલના કાંગરા ખેરવીને 14 પૈકી 9 બેઠકો ઉપર ખેડૂત પરીવર્તન પેનલનો વિજય મોરબીના લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર ડમ્પર ચાલકે કચડી નાખતા રાહદારી યુવાનનું મોત વાંકાનેરના વસુંધરા ગામે બાળકોની માથાકૂટમાં દૂધ મંડળી ઉપર હુમલો કરીને યુવાનની હત્યા, સગીરનું માથું ફાડી નાખ્યું: 3000 લિટર દૂધ ઢોળી નાખ્યું નેશનલ હાઇવે રોડ ઉપર બકડો મૂકીની અજાણ્યા શખ્સે ત્યાં આરામ ફરમાવ્યો !: મોરબીના લાલપર પાસેનો બનાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે સેવાકીય પ્રોજેક્ટ


SHARE





લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે સેવાકીય પ્રોજેક્ટ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હરહંમેશ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરે છે.જેમા સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે દરિદ્રનારાયણની સેવા માટે દાતા પ્રમુખ જગદીશભાઈ કાવર દ્વારા બે વ્હીલચેર ભેટમાં આપવામાં આવી હતી.આ સનાતન સાધના કેન્દ્રમાં હાલ ૬૦ જેટલા દરિદ્રનારાયણને વિવિધ રોગોમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.જેમાં ફક્ત અલગ ફ્રૂટના જ્યુસ અને ફ્રૂટ આપવામાં આવે છે.આ રીતે દરેક દરિદ્રનારાયણની સારી એવી સારસંભાળ લેવામાં આવે છે.આ વ્હીલચેર પ્રોજેક્ટમાં પ્રમુખની સાથે પાસ્ટ પ્રેસિડેન્ટો અમિતભાઈ સુરાણી, ત્રિભોવનભાઈ ફુલતરિયા, કેશુભાઈ દેત્રોજા તથા ખજાનચી મણીલાલ કાવર ઉપસ્થિત રહ્યા હતા.તેમ સેક્રેટરી નાનજીભાઈ મોરડીયાએ યાદીમા જણાવેલ છે.




Latest News